20230713 072901

શનિવારના દિવસે કરી દો આ ઉપાય, શનિદેવ ચપટી વગાડતાં બનાવી દેશે કરોડપતિ.

ધર્મદર્શન

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે જઈને આ ઉપાય કરવાથી વર્ષોજૂની ગરીબી દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હિન્દુ ધર્મમાં દરેક દિવસનું અલગ અલગ મહત્વ હોય છે.

દરેક દિવસ અલગ અલગ દેવી-દેવતા ને સમર્પિત હોય છે. તેવી જ રીતે શનિવાર નો દિવસ ખૂબ જ પવિત્ર અને હનુમાનજી મહારાજ ને સમર્પિત હોય છે. જે લોકો નિયમિત રીતે હનુમાનજી મહારાજની પૂજા આરાધના કરે છે તેમના જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

શનિવારનો દિવસ હનુમાનજી મહારાજનો દિવસ છે. શનિવાર ના દિવસે વિધિવત રીતે હનુમાનજી મહારાજની પૂજા આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે લોકો આ દિવસે હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરે છે, હનુમાન ચાલીસાનું પઠન કરે છે, હનુમાનજીની પ્રિય વસ્તુઓ શનિવાર ના દિવસે હનુમાનજી મંદિર મા અર્પણ કરે છે, તે વ્યક્તિની દરેક પ્રકારની મનોકામના અને ઈચ્છા પૂરી થાય છે.

મિત્રો અત્યાર ના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક પ્રકારની સમસ્યાઓ માંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે.

મોટાભાગના વ્યક્તિઓને તેમના જીવનમાં અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓ આવતી હોય છે. મોટા ભાગના વ્યક્તિઓ તેમના જીવનમાં અઢળક ધનસંપત્તિ મેળવે છે છતાં પણ તેમની પાસે પૈસા ટકતા નથી.

ઘણા બધા વ્યક્તિઓ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે બીજા જોડે થી ઉછીનું લેતા હોય છે પરંતુ સમયસર ન ચૂકવી શકવાને કારણે વ્યક્તિ કર્જમાં ડૂબી જતો હોય છે. દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ સાથે જોડાયેલો આ ચમત્કારિક ઉપાય અવશ્ય કરવો જોઈએ.

જ્યોતિષશાસ્ત્રમાં મંગળવારના સ્વામીને મંગળ ગ્રહ અને શનિવારના સ્વામી શનિ ગ્રહ માનવામાં આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે, મંગળવાર અને શનિવારના દિવસે કેટલાક કાર્યો ભુલથી પણ ન કરવા જોઈએ.

મોટા ભાગના વ્યક્તિઓ જાણતા અજાણતા જ મંગળવારના દિવસે એવા ઘણા બધા કામ કરતા હોય છે. જેના લીધે તેમના જીવનમાં હંમેશા દુઃખ દરિદ્રતા જોવા મળે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મંગળવારના દિવસે ભગવાન શ્રી રામ ના મંદિરે અવશ્ય જવું જોઈએ.

હનુમાનજી મહારાજના દર્શન કરવાની સાથે-સાથે ભગવાન શ્રીરામ અને માતા સીતાના દર્શન અવશ્ય કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન શ્રી રામ અને માતા સીતાની પૂજા-આરાધના કરવાથી હનુમાનજી મહારાજ તમારી બધી જ મનોકામના અને ઇચ્છા પુરી કરે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે સાંજના સમયે ઘર-પરિવારમાં હનુમાન ચાલીસાનું પઠન કરવાથી વ્યક્તિને બલ બુદ્ધિ વિદ્યા અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે જવું જોઈએ સરસવના તેલનો દીવો કરવો જોઈએ.

હનુમાનજી મહારાજ ને શનિવાર ના દિવસે સરસવના તેલનો દીવો કરવાથી તમારી બધી જ મનોકામના અને ઈચ્છાઓ પૂરી થાય છે. શનિવાર ના દિવસે હનુમાનજી મહારાજને પાનનું બીડું અર્પણ કરવું જોઇએ. હનુમાનજી મહારાજને લવિંગ અને ઈલાયચી વાળું પાનનું બીડું અતિપ્રિય હોય છે.

હનુમાનજી મહારાજને પાનનું બીડું અર્પણ કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને શનિવારના દિવસે કરવામાં આવતો લાલ કપડા નો ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો આ ઉપાય કરવા માટે શનિવારના દિવસે સવારે વહેલા ઊઠીને તમારા નિત્યક્રમ પૂર્ણ કરીને તમારે હનુમાનજી મહારાજના મંદિરે જવાનું છે. ત્યારબાદ આ ઉપાય કરવા માટે એક લાલ કલર નું કપડું લેવાનું છે અને તેમાં હનુમાનજી મહારાજ ના મંદિર થી થોડી ધૂળ લાલ કપડામાં મૂકી દેવાની છે અને તેની એક પોટલી બનાવી લેવાની છે.

ત્યારબાદ હનુમાનજી મહારાજ ના મંદિર માં આ પોટલી અર્પણ કરી દેવાની છે. ત્યાર બાદ વિધિવત્ રીતે હનુમાનજી મહારાજની પૂજા આરાધના કરવાની છે. હનુમાનજી મહારાજના ચરણોમાં સરસવના તેલનો એક દીવો કરવાનો છે અને અગિયાર વખત હનુમાન ચાલીસા નું પઠાણ કરવાનું છે. મિત્રો આટલું થઈ ગયા પછી આ લાલ કલર ની પોટલી ને તમારા ઘરે લઈને આવવાનું છે.

ઘરે આવીને આ લાલ કલર ની પોટલી ને તમારા ઘરમાં તિજોરીમાં મૂકી દેવાની છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ લાલ કલર ની પોટલીને દર શનિવારે તમારી હનુમાનજી મહારાજના ચરણોમાં મૂકી દેવાની છે અને ફરીથી તમારા ઘરમાં તિજોરી મૂકી દેવાની છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દર શનિવારે આ ઉપાય કરવાથી કર્જમાંથી મુક્તિ મેળવી શકાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે આ ચમત્કારી ઉપાય કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર ધન સંબંધિત સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *