હિન્દુ ધર્મમાં દરેક દિવસનું અલગ અલગ મહત્વ હોય છે દરેક દિવસે અલગ-અલગ દેવી-દેવતાઓને સમર્પિત હોય છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારનો દિવસ ભગવાન શનિદેવ અને હનુમાન જી મહારાજ ને સમર્પિત છે શનિવારના દિવસે હનુમાનજી મહારાજની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને શનિવારના દિવસે કરવામાં આવતો ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે કેટલાક ધાર્મિક ઉપાય કરવામાં આવે તો જીવનમાં આવનારી પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં નાની-મોટી અનેક પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે વ્યક્તિ કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે. પરંતુ કેટલાક પરિબળોને કારણે તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કેટલાક ચમત્કારી ઉપાય કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારનો દિવસ શનિ મહારાજ અને હનુમાનજી મહારાજે સમર્પિત દિવસ માનવામાં આવે છે.
મિત્રો શનિદેવને પ્રસન્ન કરવા માટે આપણે દરેક પ્રકારના ઉપાયો કરીએ છીએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિ મહારાજ દરેક વ્યક્તિને તેના કર્મના આધારે ફળ આપનાર દેવતા છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તે વ્યક્તિની જન્મકુંડળીમાં શનિ ગ્રહ મજબુત હોય ટીવીની જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે,
તેવી જ રીતે જે વ્યક્તિની જન્મકુંડળીમાં શનિ ગ્રહનો પ્રભાવ આપના હોય તે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને લવિંગ સાથે જોડાયેલો એક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો અત્યંત સમયમાં દરેક મનુષ્યના જીવનમાં આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓ આવતી હોય છે. મોટા ભાગના વ્યક્તિઓ ના ઘર પરિવારમાં લડાઈ ઝઘડા અને કંકાસ થતો હોય છે. મોટાભાગના વ્યક્તિઓની વ્યવસાયમાં અચાનક અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,
આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે માત્ર બે લવિંગ આ એક જગ્યાએ રાખી દેવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો આ ઉપર કરવા માટે શનિવારનો દિવસ સાંજના સમયે તમારે બે લવિંગ લેવાના છે. ત્યારબાદ ઓમ શનેશ્વરાય નમઃ મંત્રનો ૨૧ વખત જાપ કરવાનો છે.
ત્યારબાદ તમારા હાથમાં રાખેલા બે લવિંગ અને એકવીસ વખત તમારા માથા ઉપરથી વાળી લેવાના છે. ત્યારબાદ આ બે લવિંગ ને તમારા ઘરના મુખ્ય દરવાજાની બહારની બાજુ ડાબી બાજુ નાખી દેવાના છે મિત્રો આ ઉપાય કરવાથી શત્રુ માંથી મુક્તિ મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે સાંજના સમયે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. શનિવારના દિવસે સાંજના સમયે હનુમાનજી મહારાજના મંદિરમાં સરસવનું તેલ અને પાનનું બીડું જરૂર પણ કરવું જોઈએ,
ત્યારબાદ ૨૧ વખત હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ આવી રીતે શનિવારના દિવસે વિધિવત્ રીતે હનુમાનજી મહારાજની પૂજા આરાધના કરવામાં આવે છે તો હનુમાનજી મહારાજની વિશેષ કૃપા તમારા ઘર પરિવાર પર બનેલી રહે છે. આ ઉપાય કરવાથી તમારા ઘર-પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહેશે.