20230718 185337 1

માતા લક્ષ્મી કહે છે, તમારા પૂજા ઘરની અંદર આ પાંચ વસ્તુઓ ના હોય તો આવે છે ઘોર દરિદ્રતા અને ગરીબી, જે કરોડપતિ લોકોના ઘરમાં હોય છે.

ધર્મ

મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એવી કેટલીક વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ. જે તમારે તમારા ઘરના મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની વસ્તુઓ તમારા ઘરમાં રાખવાથી ગરીબી અને દરિદ્રતા દૂર થાય છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવા ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

મિત્રો જે ઘર પરિવારમાં વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી જાય ત્યાં અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે એક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો હિંદુ ધર્મના દરેક ઘર પરિવારમાં પૂજા ઘર અવશ્ય હોય છે. દરેક વ્યક્તિ નિયમિત રીતે સાંજે અને સવારે તેમના ઈષ્ટદેવ ની પૂજા આરાધના કરે છે. પરંતુ જાણતા અજાણતા જ એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જેના લીધે તેમના જીવનમાં અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓ આવતી હોય છે.

મોટા ભાગના વ્યક્તિઓ તેમના પૂજાઘરમાં એવી ઘણી બધી વસ્તુઓ પણ રાખતા હોય છે જેનો નકારાત્મક પ્રભાવ તેમના ઘર પરિવાર પણ જોવા મળે છે પરંતુ એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેને તમારા ઘર મંદિર માં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

મિત્રો અત્યારના સમયમાં દરેક મનુષ્ય પોતાના જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે અનેક પ્રકારના ચમત્કારી ઉપાયો કરતા હોય છે. મોટાભાગના વ્યક્તિઓએ તેમના કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરતા હોય છે છતાં પણ તેમને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. દરેક પ્રકારની સમસ્યા અને મુશ્કેલી પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘણી વખત ઘર-પરિવારમાં નકારાત્મક ઉર્જા અને વાસ્તુદોષ ના પ્રભાવથી મોટાભાગના વ્યક્તિઓના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અઢળક ધનસંપત્તિ મેળવવા માંગે છે પરંતુ કેટલાક પરિબળોને કારણે સફળતા મળતી નથી.

મિત્રો આપણે બધા જોઈએ છીએ કે ઘણા એવા વ્યક્તિઓ હોય છે જે ઓછી મહેનતે સફળતા મેળવતા હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને એવી કેટલીક વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ. જે તમારા પૂજા સ્થાનમાં રાખવાં ક્યારેય પણ તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવતી નથી.

મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તમારા પૂજાઘરમાં ગણેશ મહારાજ ની મૂર્તિ અવશ્ય હોવી જોઈએ. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. ગણપતિ મહારાજ ની પૂજા અર્ચના કરવાથી આપણા જીવનમાં આવનાર દરેક પ્રકારના વિઘ્ન દૂર થાય છે.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ પણ શુભકાર્યની શરૂઆત કરવામાં આવે ત્યારે સૌપ્રથમ ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવે છે. ભગવાન ગણેશને બધા જ દુઃખો દૂર કરવા વાળા દેવતા માનવામાં આવે છે.

મિત્રો આપણે બધા જાણીએ છીએ ગણપતિ જી મહારાજ ની પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આપણા ઘર મંદિરમાં ભગવાન ગણેશજીની મૂર્તિ અવશ્ય રાખવી જોઇએ ભગવાન ગણપતિની મૂર્તિ રાખવાથી જીવનમાં દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વાંસળી ભગવાન શ્રીકૃષ્ણની અતિ પ્રિય છે. તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારા ઘરના મંદિરમાં હંમેશા વાંસળી રાખવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વાંસળી રાખવાથી દાંપત્યજીવન સુખમય રહે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દરેક પ્રકારની નકારાત્મક ઊર્જા માંથી છુટકારો મેળવવા માટે ઘરમંદિરમાં વાંસળી રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણામૂર્તિ શંખનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તમારા ઘર મંદિરમાં દક્ષિણામૂર્તિ શંખ જોઈએ. દક્ષિણામૂર્તિ શંખ ઘરમાં રાખવાથી ગરીબી અને દરિદ્રતા દૂર થાય છે.

દક્ષિણામૂર્તિ શંખ તમારા ઘરમાં રહેલ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને પોતાની તરફ ખેચી લે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘરમાં દક્ષિણામૂર્તિ શંખ નિયમિત રૂપે વગાડવામાં આવે તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારા ઘરમાં લક્ષ્મી કુબેર ની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ. નિયમિત રીતે લક્ષ્મી કુબેર ની મૂર્તિની પૂજા આરાધના કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કુબેર ભગવાન ને ધનના દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની વસ્તુઓ જો તમારા ઘર મંદિરમાં રાખવામાં આવે તો ઘર-પરિવારમાં ધન અને અન્નની કમી રહેતી નથી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની વસ્તુઓ ઘરમંદિરમાં રાખવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *