20230803 154436

મંગળવાર અથવા શનિવારે ચૂપચાપ અહીં બાંધી દો કાળો દોરો, આવશે એટલા પૈસા કે વાપરતા થાકશો.

ધર્મદર્શન

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હિન્દૂ ધર્મ માં શનિવાર અને મંગળવારનું વિશેષ મહત્વ રહેલું છે. મંગળવાર અને શનિવાર નો દિવસ ભગવાન હનુમાનજી મહારાજ ને સમર્પિત દિવસ છે. આ દિવસે હનુમાનજી મહારાજની વિશેષ પૂજા-અર્ચના કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

મંગળવાર અને શનિવાર ના દિવસે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે અવશ્ય જવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવાર અથવા મંગળવારના દિવસે એક એવી જગ્યાએ કાળો દોરો બાંધી દેશો તો તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળી રહેશે.

મિત્રો તેમના સમયમાં દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સખત મહેનત કરે છે પરંતુ મોટા ભાગના વ્યક્તિઓ ને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. આ બધા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે.

ઘણી વખત સખત મહેનત કરવા છતાં પણ સફળતા ન મળતી હોય ત્યારે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કેટલાક ચમત્કારી ઉપાયો કરવા જોઈએ. હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે.

આ ઉપાય શુદ્ધતા અને પવિત્રતા ની સાથે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને મંગળવાર અને શનિવાર ના દિવસે કરવામાં આવતા કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક દિવસ અલગ અલગ દેવી-દેવતા ને સમર્પિત હોય છે. તેવી જ રીતે મંગળવાર અને શનિવાર નો દિવસ હનુમાનજી મહારાજ ને સમર્પિત છે. મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજી મહારાજની પૂજા આરાધના કરવાથી જીવનમાં આવનાર તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે.

મિત્રો કાળા દોરા ને ખરાબ નજરથી બચવા માટે બાંધવામાં આવે છે. મિત્રો આપણે ઘણા બધા લોકોના હાથમાં પગમાં અને ગળામાં કાળો દોરો બાધેલો જોયો હશે. મિત્રો ઘણા બધા બાળકોને નજર દોષથી બચવા માટે કાળો દોરો બાંધેલો હોય છે.

કાળો દોરો વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કાળો બાંધવાથી નજરદોષ દૂર થાય છે. આ કાળા દોરામાં એટલી બધી શક્તિ રહેલી હોય છે કે તે આપણા ઘર પરિવારમાં આવતી ખરાબ નજરને દૂર રાખે છે.

આજના આ લેખમાં અમે તમને મંગળવારના દિવસે કરવામાં આવતો એક ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય મંગળવાર અથવા શનિવારના દિવસે કરવાથી તમારા ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

આ ઉપાય મંગળવારના દિવસે કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક કાળો દોરો લેવાનો છે અને મંગળવાર અથવા તો શનિવાર ના દિવસે સાંજના સમયે હનુમાનજી મંદિરમાં કાળો દોરો લઈને જવાનું છે.

ત્યારબાદ હનુમાનજી મહારાજની વિધિવત રીતે પૂજા-આરાધના કરી હનુમાનજી મહારાજને તેલ સિંદૂર અર્પણ કરવાનું છે. ત્યારબાદ અગિયાર વખત હનુમાનચાલીસાના નું પઠન કરવાનું છે.

આ દિવસે હનુમાન ચાલીસાનું પઠન કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે. મિત્રો ત્યારબાદ કાળા દોરામાં 7 ગાંઠ મારી દેવાની છે. ત્યારબાદ હનુમાનજી મહારાજના ચરણોમાં રહેલ સિંદૂર વડે ગાંઠો પર તિલક કરી દેવાનું છે.

ત્યારબાદ હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે આ દોરો મૂકી દેવાનો છે. બે હાથ જોડીને તમારી બધી જ મનોકામના અને ઈચ્છાઓ હનુમાનજી મહારાજને કહેવાની છે.

મિત્રો આટલું થઈ ગયા પછી કાળો દોરો લઈને તમારે ઘરે પાછા જવાનું છે. તમારા ઘરમાં રહેલ તિજોરીને આ કાળો દોરો બાંધી દેવાનો છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મંગળવાર અથવા શનિવાર ના દિવસે આ ઉપાય કરવાથી દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળી રહેશે.

આ ઉપાય મંગળવાર અથવા શનિવાર ના દિવસે કરવાથી તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહે છે. ઘર પરિવારમાં ધન અને અન્નની કમી રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *