મિત્રો એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે નકારાત્મક ઉર્જાઓ ખૂબ જ સક્રિય હોય છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં પૂનમના દિવસે કેટલાક ચમત્કારી ઉપાયો કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૂર્ણિમાના દિવસે કેટલાક ખાસ ચમત્કારી ઉપાયો કરીને જીવનમાં આવનાર મુશ્કેલીમાં છુટકારો મેળવી શકાય છે.
મિત્રો આજના લેખમાં અમે તમને કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.મિત્રો પૂનમની રાત્રે ચંદ્રમાની પૂજા આરાધના કરવાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. પૂનમના દિવસે ચંદ્રમાની પૂજા આરાધના કરવાથી જન્મકુંડળીમાં ચંદ્ર ગ્રહ મજબુત થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૂનમના દિવસે ચંદ્રમાની દૂધ અને જળ મિક્ષ કરીને અર્પણ કરવું જોઇએ. અને સાથે જ ઓમ સોમેશ્વરાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી કુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે.મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૂનમના દિવસે કોઇપણ પાંજરામાં પુરાયેલા પક્ષીને મુક્ત કરવાથી કર્જમાંથી મુક્તિ મળે છે.
આ ઉપાય કરવાથી વ્યક્તિને ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો મળે છે અને ધન કમાવવાના નવા અવસરો મળી રહે છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ચમત્કારિક ઉપાયો કરવાથી જીવનમાં આવનાર નાની મોટી સમસ્યાઓમાંથી બહાર નીકળી શકાય છે.
મિત્રો અત્યારના સમયમાં વ્યક્તિઓ અનેક પ્રકારની મુસીબતો થી ઘેરાયેલા હોય છે. મોટા ભાગના વ્યક્તિઓના ઘરમાં કલેશ વધી જતો હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘણા બધા લોકોના ઘરમાં વાસ્તુદોષ હોય છે. જેના કારણે વ્યક્તિઓ અનેક પ્રકારની મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. આ બધી જ મુસીબતોમાંથી છુટકારો મેળવવા માટે તમારે એક સરળ અને ચમત્કારી ઉપાય કરવાનો છે.
મિત્રો આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારા ઇષ્ટદેવ ના મંદિરે એક લીંબુ લઈને જવાનું છે. ત્યારબાદ આ લીંબુ ના બે ટુકડા કરીને બંને લીંબુને વિરુદ્ધ દિશામાં ફેંકી દેવાના છે. ત્યારબાદ તમારા ઇષ્ટદેવને શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે અને તમારી બધી જ મનોકામના કહેવાની છે.
મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ચમત્કારિક ઉપાય કરવાથી જીવનની દરેક મુશ્કેલી માંથી છુટકારો મળે છે.મિત્રો તમારા પૈસા ક્યાક ફસાઈ ગયા હોય અને તે પાછા આવતા ન હોય ત્યારે તમારી કપૂર સાથે જોડાયેલો એક ચમત્કારી ઉપાય કરવો જોઈએ.
મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કપૂર સળગાવીને તેની કાજલ માથી તમારે તે વ્યક્તિનું નામ લખવાનું છે જે વ્યક્તિ પાસેથી પૈસા પાછા આવતા નથી. ત્યારબાદ આ નામ લખેલો કાગળ કોઈ પણ ભારે પથ્થર નીચે દબાવી દેવાનો છે. આવું કરવાથી તમારા અટકાયેલા પૈસા પાછા આવશે.
મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ચમત્કારિક ઉપાય કરવાથી તમે જીવનમાં આવનાર તમામ મુસીબતોમાંથી છુટકારો મેળવી શકો છો.