20230728 155857

ખૂબ પૈસા કમાવવા છે તો સવારે ઉઠીને આ મંત્ર 3 વખત બોલી નાખજો, પૂજા કર્યા વગર મનોકામનાઓ થશે પુરી.

ધર્મદર્શન

મિત્રો આજના સમયમાં દરેક મનુષ્ય પોતાના કાર્યક્ષેત્રમાં સખત મહેનત પડે છે પૈસા કમાવવા માટે મનુષ્ય રાત-દિવસ મહેનત કરે છે પરંતુ મહેનત કરવા છતાં પણ તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. મિત્રો અત્યારના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ ના ઘર પરિવારમાં અનેક પ્રકારની સામાજિક અને આર્થિક સમસ્યાઓ આવતી હોય છે,

મોટાભાગના વ્યક્તિઓ ના ઘર પરિવાર માં લડાઈ ઝઘડા અને કંકાસ થતા રહેતા હોય છે આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે આજના આ લેખમાં અમે તમને એવા બે મંત્રો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મંત્રનો નિયમિત રીતે સવારે વહેલા ઊઠીને ત્રણ વખત જાપ કરવાથી જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

પ્રાચીન સમયમાં મંત્રોચ્ચાર કરીને ઋષિમુનિઓ પોતાના જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવતા હતા. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ મંત્રોના જાપ કરવાથી તમારા ઘરમાં અઢળક ધનસંપત્તિ આવશે. આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.

આજના આ લેખમાં અમે તમને એવા બે મંત્રો બતાવવાના છીએ જે મંત્રનો નિયમિત રીતે સવારે વહેલા ઊઠીને જાપ કરવાથી તમારી બધી જ મનોકામના પૂરી થાય છે. દરેક મનુષ્ય પોતાના જીવનમાં અઢળક પૈસા કમાવા માગતા હોય છે.

મિત્રો આપણે જોયું છે કે ઘણી વખત સખત મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી જ્યારે ઘણા લોકો ઓછી મહેનતે અઢળક ધન કમાય છે ઘણી વખત મહેનત કરતા આપણું નસીબ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હું તો નિયમિત રીતે માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવામાં આવે તો ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે તે ઘરમાં દુઃખ દરિદ્રતા અને ગરીબી હોય છે. જે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તે ઘરના વ્યક્તિઓએ ગમે તેટલી મહેનત કરે છતાં પણ તેમને સફળતા મળતી નથી.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘરમાં નિયમિત રીતે સાંજ સવારે પૂજા આરાધના થાય છે માતા લક્ષ્મીની પૂજા અર્ચના થાય છે જે ઘરમાં સકારાત્મક ઉર્જાનુ વાતાવરણ બનેલું રહે છે તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરી,

સકારાત્મક વાતાવરણ બનાવવા માટે સવારે વહેલા ઉઠી નિયમિત રીતે આ બે મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ મંત્રોમાં એટલી બધી તાકાત રહેલી હોય છે કે નિયમિત રીતે તેને સાચી રીતે ઉચ્ચારણ કરવામાં આવે તો તમારા ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

મિત્રો તમે ગાયત્રી મંત્ર વિશે જરૂર જાણતા હશો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે સવારે વહેલા ઉઠી સૌપ્રથમ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો નિયમિત રીતે જાપ કરવાથી ઘર-પરિવારમાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગાયત્રી મંત્રમાં એટલી બધી તાકાત રહેલી હોય છે જે આપણા ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમારા દિવસની શરૂઆત સારી હોય છે. આ મંત્રનો જાપ કરવાથી તમારા ઘરમાં રહેલ ગરીબી અને દરિદ્રતા દૂર થાય છે.

મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઉઠી તમારા બંને હાથની હથેળી ના દર્શન કરી આ મંત્રનો જાપ કરવો જોઈએ “કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ્”. મિત્રો આપણી હથેળીમાં માતા લક્ષ્મી સરસ્વતી અને ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય છે.

નિયમિત રીતે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ માતા લક્ષ્મી અને સરસ્વતી માતા ના આશીર્વાદ તમારા ઘર પરિવાર ઉપર બનેલા રહે છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ મંત્રોનો નિયમિત રીતે જાપ કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *