20230804 162658

ગુરુવારના દિવસે પીપળ પર ચઢાવી દો આ વસ્તુ, થઈ જશે બધા જ સપનાઓ અને કામ પૂરા.

ધર્મદર્શન

મિત્રો હિન્દુ ધર્મમાં દરેક દિવસનું અલગ અલગ મહત્વ હોય છે. દરેક દિવસ અલગ-અલગ દેવતાને સમર્પિત હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગુરુવારનો દિવસ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ને સમર્પિત છે.

ગુરુવારના દિવસે કેટલાક ચમત્કારી ઉપાયો કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગુરૂવાર ના દિવસે પીપળાના વૃક્ષમાં આ એક વસ્તુ અર્પણ કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ગુરૂવાર ના દિવસ નું વિષેશ મહત્વ બતાવવામાં આવ્યું છે. ગુરૂવાર નો દિવસ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે.

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં એવા ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવનાર દરેક પ્રકારની નાની-મોટી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

ગુરૂવાર નો દિવસ માતા લક્ષ્મી અને ભગવાન શિવે વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે વ્રત-ઉપવાસ રાખવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગુરૂવાર ના દિવસે વ્રત-ઉપવાસ રાખનાર વ્યક્તિએ શુદ્ધતા અને પવિત્રતા નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે વ્રત-ઉપવાસ રાખવાથી વ્યક્તિની દરેક મનોકામના અને ઈચ્છા પૂરી થાય છે.

હિન્દુ ધર્મમાં પીપળા ના વૃક્ષને પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે. મોટા ભાગ ના વ્યક્તિઓ નિયમિત રીતે પીપળા ના વૃક્ષની પૂજા અર્ચના કરે છે. પીપળા ના વૃક્ષ સાથે જોડાયેલા અનેક પ્રકારના ચમત્કારી ઉપાયો કરવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના ઝાડમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે. નિયમિત રીતે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગુરૂવાર ના દિવસે પીપળાના વૃક્ષની વિશેષ રૂપથી પૂજા-આરાધના કરવી જોઈએ. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવાથી ભગવાન શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને ગુરૂવાર ના દિવસે કરવામાં આવતો પીપળાના વૃક્ષની સાથે જોડાયેલો એક ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો આ ઉપાય કરવા માટે ગુરૂવાર ના દિવસે સવારે વહેલા ઊઠી ગંગાસ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. મિત્રો ત્યાર બાદ તમારે તમારા પૂજાસ્થાનમાં વિધિવત્ રીતે માતા લક્ષ્મીને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા-અર્ચના કરવાનું છે.

આ દિવસે ભગવાન શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મીને શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે. સુગંધિત ધૂપ અગરબત્તી કરવાની છે. ત્યારબાદ “ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ:” મંત્રનો ૧૦૮ વખત જાપ કરવાનો છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે છે.

મિત્રો ત્યાર બાદ તમારે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ને પીળા રંગના ફૂલ અને પીળા રંગની મિઠાઈ નો ભોગ અર્પણ કરવાનો છે. મિત્રો આટલું થઈ ગયા પછી એક તાંબાના લોટામાં શુદ્ધ જળ કંકુ ચોખા અને લાલ કલર ના ફૂલો ઉમેરીને માતા લક્ષ્મીના ચરણોમાં મૂકી દેવાનું છે.

મિત્રો આટલું થઈ ગયા પછી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ને પ્રાર્થના કરવાની છે.

ત્યારબાદ તાંબાના લોટા ને બંને હાથમાં લઈને પીપળાના વૃક્ષ નીચે જવાનું છે. પીપળાના વૃક્ષ નીચે સરસવ ના તેલનો એક દીવો કરવાનો છે. ત્યારબાદ તાંબાના લોટા ને હાથમાં લઈને પીપળાના વૃક્ષની સાત વખત પ્રદક્ષિણા કરવાની છે.

મિત્રો પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતી વખતે તમારી જે કંઈપણ મનોકામના અને ઈચ્છા હોય તે પીપળાના વૃક્ષને કહેવાની છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

મિત્રો ત્યારબાદ તાંબાના લોટામાં રહેલ શુદ્ધ જળ પીપળાના વૃક્ષમાં અર્પણ કરવાનું છે. આવી રીતે ગુરુવારના દિવસે પીપળાના વૃક્ષમાં શુદ્ધ જળ અર્પણ કરવાથી આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગિરુવાર ના દિવસે આ રીતે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની અસીમ કૃપા તમારા ઘર પરિવાર ઉપર બનેલી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *