20230802 125709

ઘરના ઉંબળા પર બેસીને ભૂલથી પણ ન કરતા આ કામ, નહિતર માતા લક્ષ્મીજી રિસાઈ ચાલ્યા જશે.

ધર્મદર્શન

માનવ જીવનમાં વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

વાસ્તુશાસ્ત્રના આધારે નિર્માણ કરેલું મકાન શુભ ફળ આપનારું હોય છે. અત્યારના સમયમાં દરેક મનુષ્ય પોતાનું મકાન વાસ્તુશાસ્ત્રના નિયમો ને આધારે બનાવે છે.

મોટા ભાગના વ્યક્તિઓ વાસ્તુશાસ્ત્રના નિયમોથી અજાણ હોવાને કારણે વાસ્તુશાસ્ત્રના નિયમો નો ઉપયોગ કરતા નથી જેના કારણે તેમના જીવનમાં અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓ આવતી હોય છે.

અત્યારના સમયમાં વાસ્તુશાસ્ત્ર અને નકારાત્મક ઊર્જાના પ્રભાવથી દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્રના નિયમો નું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર માં જણાવેલ આ નિયમોને યોગ્ય રીતે પાલન કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજા નો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.

ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં અને વાસ્તુશાસ્ત્રના નિયમો ને આધારે બનાવવામાં આવે તો દરેક પ્રકારની આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજા ઉપર કેવા પ્રકારના કાર્યો કરવા જોઈએ તેના વિશે આજના આ લેખમાં અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા અને સકારાત્મક ઊર્જા નો પ્રવેશ દ્વાર હોય છે. એવું માનવામાં આવે છે કે, માતા લક્ષ્મીનો પ્રવેશ હંમેશા તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર થી થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉંબરા નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યો છે. મોટાભાગની મહિલાઓ નિયમિત રીતે પોતાના ઘરના ઉંબરા ની પૂજા આરાધના કરે છે. નિયમિત રીતે મુખ્ય દરવાજા ઉપર ઉમરા ની પૂજા-આરાધના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરના મુખ્ય દરવાજાની નિયમિત રીતે સાફ સફાઈ કરવી જોઈએ. મોટાભાગની મહિલાઓ સવારે વહેલા ઊઠીને ઘરના મુખ્ય દરવાજાની સાફ સફાઈ કરતા નથી હોતા. નિયમિત રીતે ઘરના મુખ્ય દરવાજાની સાફ સફાઈ કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરનો મુખ્ય દરવાજો સૂર્ય ચંદ્ર અને પૃથ્વી નું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નકારાત્મક ઊર્જા અને સકારાત્મક ઉર્જાના અસંતુલન માટે ઘરના મુખ્ય દરવાજા નું વિશેષ મહત્વ રહેલું છે.

મોટા ભાગના વ્યક્તિઓ ઘરના મુખ્ય દરવાજા ઉપર એવી ઘણી બધી પ્રકારની નકારાત્મક વસ્તુઓ રાખતા હોય છે જેના પ્રભાવથી તેમનાં ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે ઘરનો મુખ્ય દરવાજો સ્વસ્થ અને સુશોભિત રાખવામાં આવે તે ઘર-પરિવારમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે. સનાતન ધર્મમાં નિયમિત રીતે ઘરના મુખ્ય દરવાજાની પૂજા આરાધના કરવાનો વિધાન બતાવવામાં આવ્યું છે. મોટાભાગની મહિલાઓ નિયમિત રીતે પોતાના ઘરના ઉંબરા પૂજન કરતી હોય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે ઘરના ઉંબરા ઉપર બંને બાજુએ સ્વસ્તિકનું નિશાન બનાવવાથી હંમેશા ઘર-પરિવારમાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે. મોટાભાગની મહિલાઓ ઘરના મુખ્ય દરવાજા ઉપર બેસીને ભોજન કરે છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરની મહિલાઓએ ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા ઉપર ભોજન ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરના મુખ્ય દરવાજા ઉપર આ પ્રકારનું કાર્ય કરવાથી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *