IMG 20220609 WA0051

એક જ રાતમાં કરોડપતિ બનવું હોય તો કરો આ મહા ઉપાય, ગરીબ પણ બની જશે રાજા.

ધાર્મિક

મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કરોડપતિ બનવા માંગે છે. દરેક વ્યક્તિ અઢળક ધનસંપત્તિ મેળવવા માટે કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે પરંતુ કેટલાક પરિબળોને કારણે તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી.

અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિ શાસ્ત્રોમાં જણાવેલા આ ચમત્કારિક ઉપાયો કરે છે પરંતુ કેટલીક ભૂલોને કારણે આ ચમત્કારિક ઉપાયો નું યોગ્ય પરિણામ મળતું નથી.

મિત્રો આજના આ લેખમાં અમે તમને કરોડપતિ બનવાના કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક સાધારણ ઉપાય કરીને આપણે કરોડપતિ બની શકીએ છીએ. મોટા ભાગના વ્યક્તિઓ પોતાના જીવનમાં અઢળક ધનસંપત્તિ મેળવે છે પરંતુ તેમની ફરિયાદ હોય છે કે તેમની પાસે પૈસા ટકતા નથી.

માનવ જીવનમાં વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો વિશેષ મહત્વ રહેલું છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક ચમત્કારી ઉપાયો કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે. હિન્દુ ધર્મમાં દરેક દિવસનો અલગ-અલગ મહત્વ બતાવવામાં આવે છે.

દરેક દિવસ અલગ અલગ દેવી-દેવતા ને સમર્પિત છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં દરેક દિવસ અનુસાર અલગ અલગ ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો જીવનમાં આવનાર આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બુધવારનો દિવસ ધન આગમન માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બુધવારના દિવસે કોઇપણ પ્રકારની આર્થિક લેવડ-દેવડ ન કરવી જોઈએ.

મોટા ભાગના વ્યક્તિઓ બુધવારના દિવસે કેટલાક લોકોને ઉછીના પૈસા આપતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બુધવારના દિવસે કોઈને પણ પૈસા ઉધાર ન આપવા જોઈએ. બુધવારના દિવસે આર્થિક લેવડ દેવડ કરવાથી ધન આગમન માં રૂકાવટ આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બુધવારનો દિવસ ભગવાન ગણપતિ જી મહારાજ ને સમર્પિત છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાન ગણપતિ મહારાજ ની પૂજા આરાધના કરવી જોઈએ. આવું કરવાથી કાર્યોમાં સફળતા મળે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શનિ મહારાજ દરેક વ્યક્તિને તેમના કર્મના આધારે ફળ આપે છે. શનિ મહારાજને ન્યાયપ્રિય દેવતા માનવામાં આવે છે. જે વ્યક્તિની જન્મકુંડળીમાં શનિ ગ્રહ મજબુત હોય તે વ્યક્તિને જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિદેવ ની અસીમ કૃપા મેળવવા માટે સાત શનિવાર સુધી અડદ ના લોટ ના વડા બનાવીને કાગડાને ખવડાવી દેવો જોઈએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવું કરવાથી શનિ મહારાજની અસીમ કૃપા દ્રષ્ટિ તમારા ઘર પરિવાર ઉપર બનેલી રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગુરુવારનો દિવસ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ નો દિવસ માનવામાં આવે છે. ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગુરૂવારના દિવસે વિધિવત્ રીતે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા-અર્ચના કરવી જોઈએ.

પ્રાચીન સમયથી હિન્દુ ધર્મમાં દાન-પુણ્ય કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દાન-પુણ્ય કરવાથી તેનું અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગુરુવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને ઘણી વ્યક્તિઓને કપડાંનું દાન કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગુરુવારના દિવસે બ્રાહ્મણોને ભોજન નું દાન કરવાથી ઘર-પરિવારમાં ધન અને અન્નની કોઈ કમી રહેતી નથી.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દરેક ઘરની મહિલાએ સવારે વહેલા ઊઠીને તાંબાના લોટામાં શુદ્ધ જળ અને ગંગાજળ ભરીને ઘરના મુખ્ય દરવાજા ઉપર છંટકાવ કરવો જોઈએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરની મહિલાઓ દ્વારા આ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નકારાત્મક ઉર્જા અને વાસ્તુદોષ ના પ્રભાવથી દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે.

આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે શુક્રવારના દિવસે મીઠાવાળા પાણીથી પોતું કરવું જોઇએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવું કરવાથી તમારા ઘરમાં રહેલ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *